આ પોર્ટલનો હેતુ કોરોના વાયરસ સંબંધિત ખોટા સમાચારો / ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીઓ નો પ્રચાર અને પ્રોત્સાહન આપવા માટે છે.
મેસેજ ને શેર કે ફોરવર્ડ કરતાં પહેલા વિચારો. શેર કે ફોરવર્ડ કરવાનું નક્કી કરતાં પહેલા આખો મેસેજ વાંચો
શક્ય ના જણાતી સ્ટોરીને જરૂરથી ચકાશો.
આપના મોબાઈલ કે કોમ્પ્યુટર કે ટેબલેટ ના બ્રાઉઝર માં ક્લીકબેઈટ/ ફેક ન્યૂઝ/ શંકાસ્પદ સ્ટોરી ને શોધી શકે તેવા એક્ષટેન્શન ઇન્સ્ટોલ કરો. (સામમાનય રીતે આ પ્રકારના એક્ષટેન્શન વિષેની માહિતી સંબંધીત બ્રાઉઝરની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.)
ફેક ન્યૂઝ ને ફેલાતો રોકવા માટે મદદ કરો – સંબંધીત સાયબર પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ વિશે રિપોર્ટ કરો.
તમારા માહીતી માટે ના નેટવર્કમાં ગુણવત્તા સભર વિવિધ ન્યૂઝ સોર્સ ને ઉમેરી તેનો વિસ્તાર કરો
આપ આ પોર્ટલ પર કોવિડ -19 ને લગતા ફેક ન્યૂઝની ચકાસણી કરી શકો છો.
એવી કોઈ પણ પોસ્ટ / મેસેજ કે જે સામાજિક કે ધાર્મિક લાગણી દુભાવતી હોય અથવા કોઈ કોમ્યુનીટી, જાતી કે ધર્મ પ્રત્યે તિરસ્કાર ફેલાવતા કે કોઈ જાતી/પંથ / કોમ્યુનીટી/ ધર્મ પ્રત્યે ઝેર ઓકતા હોય તેને અપલોડ કે ફોરવર્ડ કે શેર ના કારો.
Chief Minister of the state Mr. Vijay Rupani has announced a number pro-active decisions for government employees engaged in the work related to curbing...
In the prevalent situation of world-wide fight against pandemic of ‘COVID-19’, a Rajkot based private company has developed an indigenous ‘Ventilator’, a vital and...
Punishment for false warning.—Whoever makes or circulates a false alarm or warning as to disaster or its severity or magnitude, leading to panic, shall on conviction, be punishable with imprisonment which may extend to one year or with fine. —Whoever makes or circulates a false alarm or warning as to disaster or its severity or magnitude, leading to panic, shall on conviction, be punishable with imprisonment which may extend to one year or with fine."
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુજરાતના 10 જેટલા સફાઇ કર્મવીરો સાથે સીધી વાત કરી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબૉર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના...
રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનના બાકીના સાત દિવસો દરમિયાન પણ લોકડાઉનની કડક અમલવારી માટે...